Have a question?
Message sent Close

Divya Sanidhya Shibir

પરભાવી સત્પુરુષનું નિકટનું સાંનિધ્ય આપી તેમના દર્શન, સ્પર્શ, પ્રસાદી દ્વારા દિવ્ય વાસત્લ્યમાં ભીંજવતી શિબિર એટલે ‘દિવ્ય સાંનિધ્ય શિબિર’.

Aadarsh Yuva Project

શ્રી હરિ પ્રબોધિત સર્વોપરી ઉપાસના અને પંચવર્તમાનમાં શુરાપુરા કરી સ્થિતિના માર્ગનો પાયો મજબુત કરાવતો પ્રોજેક્ટ એટલે ‘આદર્શ યુવા પ્રોજેક્ટ’.

Pre Mumukshu Project

સંસારમાં રહેવા છતાં આજીવન બ્રહ્મચર્ય પાળી, જીવના જીવન સાથે લગ્ન કરાવતી બ્રહ્મવિદ્યાની કોલેજ એટલે ‘પ્રિ-મુમુક્ષુ પ્રોજેક્ટ’.

Latest Update

આદર્શ પ્રોજેકટનો હેતુ

શ્રી હરિ રચિત કારણ સત્સંગમાં (SMVS) આવેલા તમામ સભ્યોને ભક્તમાંથી મુમુક્ષુ અને મુમુક્ષુમાંથી મુક્ત બનાવી અનાદિમુક્તની સ્થિતિના માર્ગે આગળ વધારી મૂર્તિના સુખનો અનુભવ કરાવવો.

આદર્શ પ્રોજેકટ માટે ગુરુજીની અપેક્ષા

  1. આદર્શ પ્રોજેક્ટમાં જોડાનાર દરેક સાધક માટેની ગુરુજીની અપેક્ષા:
  2. હું દેહધારી જગતનો જીવ જેવો નથી. મારો લક્ષ્ય દેહધારી જીવો જેવો નથી એવું દ્રઢપણે નક્કી કરવું. ‘હું કોણ છું? હું શા માટે આવ્યો છું? મારે શું કરવાનું છે ?’ એવા પોતાના વાસ્તવિક સ્વરૂપ ધ્યેયને સભાનપણે દ્રઢ કરવો…

Upcoming Events

Monthly Sabha
19 July, 2024
Group Session
5 December, 2023
Camp
5 December, 2023
Online Sabha
5 December, 2023

Testimonials

Layer 1
Login Categories
This website uses cookies and asks your personal data to enhance your browsing experience.