Have a question?
Message sent Close
0
0 reviews

09 Mahimanubhuti

માહાત્મ્ય એ સત્સંગનો પ્રાણ છે. એમાંય મળેલા સત્પુરુષના માહાત્મ્યઆકારે થવું એ સત્સંગની રાજાચાવી છે. ત્યારે આવો આ કોર્ષના માધ્યમે મળેલા ... Show more
  • Description
  • Curriculum
  • Reviews

સદાય આનંદમાં રહેવા માટે, કૃપાના વિચારોમાં ડૂબેલા રહેવા માટે, મળેલી પ્રાપ્તિના કેફમાં ડૂબેલા રહેવા માટે આ કારણ સત્સંગનો જોગ છે અને તે પ્રમાણે થાય છે મહિમાના વિચારોથી. સંપ્રદાયમાં જેટલા શ્રેષ્ઠ પાત્રો થઈ ગયા તેમના મૂળમાં મહિમા છે એટલા માટે મહારાજ ને મોટાનો રાજીપો, વારસો કમાઈ ગયા.

આ કોર્ષના માધ્યમથી આપણને એ રાજીપો કમાવાની રીત શીખવા મળશે જે આપણને પરભવના માર્ગે જેટ ગતિએ આગળ વધારશે. સાથે નિરંતર મહિમાઆકારે કેવી રીતે રહેવા તે અંગેની પણ રીત શીખવા મળશે. આ કોર્ષ ભરવાથી થતા ફાયદાઓ : (પૂર્વે લાભાર્થીઓના સવા અનુભવથી)

  1. મળેલા મહારાજ અને મોટાપુરુષના પરભવના સ્વરૂપની ઓળખાણ થાય.

  2. મહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો કમાવાની અંતરથી લાલચ જાગે.

  3. ધ્યાનમાં આનંદ વર્તે જેથી ભર્યાપણું અનુભવાય.

  4. દેહના દોષો ટાળવા સરળ થઈ જાય. જો નિરંતર મહિમાનો વિચાર વર્તે તો ટળ્યા ભાવે વર્તાય.

  5. અમહિમા, દેહદ્રષ્ટિ, અભાવ-અવગુણથી બચેલા રહેવા.

  6. સાધન, સેવા, ભક્તિ કરતાં પરભાવ આકારે થઈ જવાશે.

 

આવા તો હજી કેટલાય ફાયદાઓ છે ને અનુભવાયા છે તે ફાયદાઓ અનુભવ કરવા માટે આ કોર્ષનો હેતુસભર લાભ લઇ મહિમાઆકારે થઈએ.

09 Mahimanubhuti
Course details
Level Beginner

Archive

Working hours

Monday 9:30 am - 6.00 pm
Tuesday 9:30 am - 6.00 pm
Wednesday 9:30 am - 6.00 pm
Thursday 9:30 am - 6.00 pm
Friday 9:30 am - 5.00 pm
Saturday Closed
Sunday Closed
Layer 1
Login Categories
This website uses cookies and asks your personal data to enhance your browsing experience.